Gujarat Exclusive > દેશ-વિદેશ

દેશ-વિદેશ

લિજ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન, ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવ્યા

બ્રિટનમાં વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનક હારી ગયા છે. યૂકેના વિદેશ મંત્રી લિસ ટ્રસ ત્યાના નવા વડાપ્રધાન ચૂંટાયા છે. તે બોરિસ જૉનસનની જગ્યા લેશે....

સંજય રાઉતની ન્યાયિક અટકાયત 19 સપ્ટેમ્બર સુધી વધી, EDએ એક ઓગસ્ટે ધરપકડ કરી હતી

નવી દિલ્હી: મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળની વિશેષ અદાલતે પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 19...

ભારતમાં રોડ અકસ્માતમાં દર 4 મિનિટમાં 1 મોત, ગત વર્ષે 1.5 લાખ મોત થયા

નવી દિલ્હી: ટાટા સન્સના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાઇરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયુ છે. મિસ્ત્રી કારથી અમદાવાદથી મુંબઇ જતા હતા. મુંબઇ...

મુંબઇ: અંધેરીમાં 14 વર્ષની બાળકીની હત્યાના 2 આરોપી ગુજરાતથી ઝડપાયા

મુંબઇ: મુંબઇના અંધેરીમાં 14 વર્ષની બાળકીની હત્યાના 2 આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. 26 ઓગસ્ટે પાલઘર જિલ્લામાં એક સૂટકેસમાં બાળકીનું...

રાહુલ ગાંધીની કઇ હરકત પર PM પદેથી રાજીનામું આપવાના હતા ડૉ. મનમોહન સિંહ?

નવી દિલ્હી: તાજેતરમાં જ્યારે ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ ત્યારે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. પોતાના પત્રમાં રાહુલ...

બ્રિટનને પાછળ છોડી વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકૉનોમી બન્યુ ભારત

નવી દિલ્હી: બ્રિટનને પાછળ છોડીને ભારત, વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે. વર્ષ 2021ના અંતિમ ત્રણ મહિનામાં બ્રિટનને પાછળ છોડતા...

ગુજરાત રમખાણ: તીસ્તા સેતલવાડને રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

નવી દિલ્હી: ગુજરાત રમખાણમાં ધરપકડ કરાયેલ તીસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કહ્યુ છે કે તેમની રેગ્યુલર બેલ પર...

NCRB 2021: દેશમાં દરરોજ 278 અપહરણ, 80 હત્યા થઇ, મહિલાઓ પર સૌથી વધુ ગુના UPમાં થયા

નવી દિલ્હી: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBએ 2021માં દેશભરમાં ગુનાના આંકડા જાહેર કર્યા હતા. આ મુજબ 2021માં ગુનાહિત ઘટનાઓમાં 7.6%નો ઘટાડો થયો છે....

નૌસેનાને મળ્યો INS વિક્રાંત, PM મોદીએ કહ્યુ- ગુલામીનો એક બોઝ હટ્યો

નવી દિલ્હી: INS વિક્રાંત નૌસેનામાં સામેલ થઇ ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરને ભારતીય નૌસેનામાં સામેલ કરાવ્યુ છે,...

ભગવાન ગણેશનું પણ આધાર કાર્ડ બનાવવામાં આવ્યુ, સ્કેન કર્યા પછી જ થાય છે દર્શન

રાંચી: ઝારખંડના જમશેદપુરમાં ગણેશ ચતુર્થીના પ્રસંગે આધાર કાર્ડના આકારમાં એક પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કૈલાશમાં ભગવાન ગણેશનું...

ઇન્દોર: વાયર કંપનીએ સાત કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકતા ઝેર ખાદ્યુ, તમામની હાલત ગંભીર

ઇન્દોર: ઇન્દોર શહેરમાં નોકરીમાંથી બહાર કાઢવા પર એક કંપનીના સાત કર્મચારીઓએ ઝેર ખાઇ લીધુ છે. તમામની સ્થિતિ ગંભીર છે, તેમણે સારવાર માટે એમવાય...

ચીનમાં ફરી કોવિડનો ખતરો, લૉકડાઉન લગાવવામાં આવતા દોઢ કરોડ લોકો પ્રભાવિત

બેઇજિંગ: ચીનમાં કોવિડનો પ્રકોપ ફરી વધવાનો શરૂ થઇ ગયો છે. જેને કારણે સરકારે લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. ચીનના શહેર ચેંગડૂમાં ગુરૂવારથી...