Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર

સોરાષ્ટ્ર

Saurashtra city news, Saurashtra news, news of Saurashtra, Saurashtra, latest news, breaking news, current news, Saurashtra online, local news, Gujarat headlines, સૌરાષ્ટ્ર ન્યુઝ સમાચાર.

સૌરાષ્ટ્રનો સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળોનો દબદબાભેર પ્રારંભ

લોકમેળાના ઓપનિંગ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે....

બિશ્નોઈ ગેંગના નામે મોરબીના જાણીતા ઉદ્યોગપતિને ધમકી, ખંડણીખોરને બિહારમાંથી દબોચ્યો

મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે ખંડણી માંગવામાં આવી હતી અને ઉદ્યોગપતિ પાસે 25 લાખ માંગવામાં આવ્યા હતા....

ગુજરાતનો સૌથી મોટો તિરંગો રાજકોટની ઈમારત પર ફરકાવાયો, હાઈટ છે 250 ફૂટ

રાજકોટ: આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયુ છે. જેથી સવારથી અનેક ઘર, ઓફિસો, ઈમારતોની બહાર તિરંગો લહેરાયો છે. પરંતુ ગુજરાતના એક શહેરમાં વિરાટ...

જામનગર: હોટલમાં લાગી વિકરાળ આગ, 30થી 35 લોકો ફસાયાની આશંકા

જામનગરમાં એક ખાનગી હોટલમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. સિક્કા પાટિયા પાસે આવેલી એલન્ટો હોટલમાં આગ ફાટી નીકળી છે. આ હોટલમાં 30થી 35 લોકો ફસાયા હોવાની...

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આગામી સમયમાં રાજકારણ માં સક્રિય થશે

રાજકોટ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આગામી સમયમાં રાજકારણ માં સક્રિય થશે. આમ આદમી પાર્ટી ના નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે રાજકોટમાં...

જગદીશ ઠાકોરના પ્રહાર, ‘દારૂના નેટવર્કમાં પોલીસ 30 ટકા, રાજકીય નેતાઓ 30 ટકા અને બુટલેગર 40 ટકાના ભાગીદાર’

મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર આજે મોરબી આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને સ્થાનિક...

ધાંગ્રધા: બોરવેલમાં ખાબકેલી બાળકીને હેમખેમ બહાર કાઢી, આર્મીના જવાનો પાર પાડ્યું મિશન

સુરેન્દ્રનગરઃ ધાંગધ્રા તાલુકાના ગાજરણાવાવ ગામ ખાતે બોરમાં બાળકી ખાબકેલી બાળકીને જીવતી બહાર કાઢવામાં આવી છે. આ બાળકી વોરવેલમાં 40 ફૂટ ઉંડે ફસાઇ...

ગુજરાતને હચમચાવનાર કેમિકલ કાંડમાં મોત સામે 15 દર્દીઓ સાજા થયા, હસતા મોઢે બહાર નીકળ્યા

ભાવનગર: બોટાદ અને ધંધુકા પંથકમાં સર્જાયેલા ઝેરી કેમિકલ કાંડની ઘટનામાં અસરગ્રસ્ત એવા 100 થી વધુ લોકોને ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે...

ઝેરી કેમિકલ 41 લોકોનો જીવ ભરખી ગયો, હજી 89 જીવન-મરણ સામે ઝોલા ખાઈ રહ્યાં છે

બોટાદ :સોમવારે સાંજે સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધી 41 પર પહોંચી ગયો. અમદાવાદ અને બોટાદ કેમિકલ...

રાજ્યના વધુ એક પ્રવાસન સ્થળ ચોટીલામાં રોપવેને સરકારે મંજૂરી આપી

રાજ્યના વધુ એક પ્રવાસન સ્થળ ચોટીલામાં રોપવેને સરકારે મંજૂરી આપી છે. આ મામલે ચાલી રહેલા કોર્ટ કેસનો નિકાલ થતાં સરકારે કામગીરી શરૂ કરવાની મંજૂરી...

રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો, હત્યા કે આત્મહત્યા, કેટલાક તર્કો સામે આવ્યા

રાજકોટ: રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની બસમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ...

રાજકોટમાં મૃત્યુને ‘મહોત્સવ’ બનાવ્યો: પત્નીની ઈચ્છા પ્રમાણે પતિએ અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢી

મોનિકાબેનનું ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં ઉજાસ પાથરતો સોલંકી પરિવાર મહિલાના મૃત્યુ બાદ ગર્ભમાં રહેલું બાળક જીવતું હોય સિઝેરિયન...